મેંદરડા નાગલનેસ ધામે મનુમાના આશ્રમે શનિવારે મહાયજ્ઞ, સંતવાણી

1144

સોરઠના પ્રદેશના મેંદરડા તાલુકાના વિશ્વપ્રસિદ્ય્ધ નાગલનેસ જાગતી જયોતમાં મનુમાનાં ધામે આગામી તા. ર૦-૧૧-૧૮ શનિવારના રોજ મનુમા આયોજીત માતાજીના થોડા નજીક પુંજન મહાયજ્ઞ દિવસભર દાંડીયારાસ બપોરે મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી ડાયરોનું આયોજન જેમાં બાબરીયવાડ કાઠીયાવાડ પંચાળ નાઘેર ગોહિલવાડની જનતા ભવ્ય ધાર્મિક પ્રસંગનો લાભ લેવા પહોંચશે તેમજ રાત્રીએ લોકડાયરાના સુપ્રસિદ્ધ કલાકારો જીતુદાન ગઢવી, પ્રભુદાન સુરૂ તેમજ નાગલેનસના જ ચારણ સમાજનું ગૌરવ તેવા રાજભા ચારણ તેમજ નામ અનામી કલાકારો દ્વારા જમાવટ થશે.

Previous articleપાલીતાણા હૈદરશાબાપુની દરગાહે પ્રથમ ચાદર ઉમરાળાવાળા જૈન વણીક પરિવારની ચડે છે
Next articleદક્ષ પ્રજાપતિ સમાજ દ્વારા ઈનામ વિતરણ