રાજુલાના યુવાને સ્વાઈન ફલુ રોગ સામે રક્ષણ આપતી અગરબતીનું નિર્માણ કર્યુ

1417

અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના મહેશ હાનાણી નામક  એક યુવકે સ્વાઈન ફ્લુ ને ડામવા માં ટે એક અગરબતી બનાવી છે જે અગરબતી નો ઘૂપ માત્ર સ્વાસ માં લેવાથી શરીર ના સ્વાઈન ફ્લુ ના જીવાનું નાશ પામે છે અને આ સિવાય પણ અનેક રોગો માં આ અગરબતી કામ આપે છે જેમાં તાવ શરદી ઉધરસ ચેપી રોગો કફ સહિત ની બીમારી આ અગરબતી નો ધૂપ મટાડી આપે છે નો રાજુલા ના સંશોધક દાવો કરી રહ્યા છે જોકે આ અગરબતી ને સરકાર દ્વારા પ્રમાણિત કરાઈ છે અને રાજુલા જાફરાબાદ મેડીકલ એશોશીયેશ્ન ના પ્રમુખ ડોકટર ઇકબાલ હીરાની પણ વાત ને આ અગરબતી ને સમર્થન આપે છે અને તેઓ જણાવે મેં આ અગરબતી ને ચકાસી છે તે અગરબતી ના આર્યુવેદિક દ્રવ્યો સારું કામ આપે છે અને લોકો ને ચોક્કસ ફાયદાકારક છે

ત્યારે  સામાન્ય રીતે આર્યુવેદ માં તમામ રોગો ની દવા છે પરંતુ તેના જાણકાર હોવા જરૂરી છે ત્યારે રાજુલા ના મહેશ ભાઈ એ સ્વાઈન ફ્લુ ની અગરબતી શોધી છે જે અગરબતી હાલ વાઈરલ ની જેમ રાજુલા માં પ્રસરી છે અને આ અગરબતી ને જોવા લેવા માણવા ચેક લોકો મુંબઈ થી આવી રહ્યા છે અને આ મહેશ ભાઈ તેમને બિલકુલ ફરી આપી તે લોકો ની સેવા કરી રહ્યા છે અહી આ અગરબતી ને લેવા રાજુલા ખાસ મહેશ ભાઈ રાઠોડ ચેક મુંબઈ થી આવ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરી તો ખ્યાલ આવ્યો કે જે મુંબઈ થી આ સ્વાઈન ફ્લુ ની અગરબતી લેવા વ્યક્તિ મહેશ રાઠોડ આવેલા તે તો  મુંબઈ માં લતા મંગેશકર ના પર્સનલ સેક્રેટરી હતા અને તે સિવાય અહી આ અગરબતી માટે વીજપડી થી લાલજી ભાઈ લાડુંમોર  બચું ભાઈ ધાખડા . વિશાલ ભાઈ પટેલ . અશોક ભાઈ નારીગરા આર્ટ ભવાન ભાઈ ટાંક .સંજીવ જોશી સ્કુલ ના આચાર્ય નિકુંજ ભાઈ પંડિત સહીત ના અગ્રણી ઓ હાલ રાજુલા આ અગરબતી ને લેવા માટે ખાસ આવ્યા હતા

ત્યારે હવે  રાજ્ય માં સ્વાઈન ફ્લુ વકરી રહ્યો છે ત્યારે આ અગરબતી ના હાલ સ્વાઈન ફ્લુ માટે સારી દવા સાબિત થઇ શકે તેમ છે અને તેને મેડીકલ દ્વારા સરકાર દ્વારા પ્રમાણિત કરવા માં આવી છે ત્યારે આ રાજુલા ના મહેશ ભાઈ તરફ માત્ર સરકાર ધ્યાન આપે તો અનેકો રોગી ઓ સ્વાઈન ફ્લુ થી સજા થઇ શકે અને રાહત રોગ માં થઇ શકે તેમ છે જેથી  આ અગરબતી નો થોડો ફેલાવો થાય એ જરૂરી છે  તો ચોક્કસ થી સારા પરિણામ સ્વાઈન ફ્લુ માં મળી શકે તેમ છે

 

મહિલા આઈટીઆઈ દ્વારા રાસ-ગરબા સ્પર્ધા

આજરોજ તા. ૧પ-૧૦-ર૦૧૮ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) ભાવનગર ખાતે નવરાત્રી આયોજનના ભાગરૂપે તથા દશેરા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત સંસ્થાના તાલીમાર્થીનીઓ દ્વારા રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં અંદાજે સંસ્થાની ર૦૦ જેટલી તાલીમાર્થીઓએ ભાગ લીધેલ તથા વેલ ડ્રેસ તથા વેલ પ્લેઈંગ વગેરે જેવા માપદંડોને ધ્યાનમાં રાખી. પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમ મેળવનારને ઈનામ વિતરણ કરવામાં આવે

Previous articleદામનગરમાં જીવંત રહેલો ભવાઈ વેશ
Next articleકસ્બા અંજુમને ઈસ્લામ દ્વારા વિજ્ઞાનનગરીમાં સર્જનાત્મક જાગૃતતાના કાર્યક્રમનું આયોજન