૧પ-ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન ધીરૂભાઈ શિયાળ અને ગુજરાત સરકારના પ્રતિનિધિ મંડળ દ્વારા અરૂણાચલ પ્રદેશના મુખ્ય પાટનગર ઈટાનગરમાં આજરોજ મુખ્યમંત્રી પ્રેમખડ્ડુંજી અને ગવર્નર ડો.બી.ડી. મીશરાજીને ૩૧ ઓક્ટોબરના રોજ ભારતના લોખંડી પુરૂષ અને અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના ભવ્ય લોકાર્પણ પ્રસંગે ગુજરાત પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.