નારી ગામે હેલ્થ સેન્ટર માટે કોંગ્રેસના ધરણાને સફળતા

974

વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, નગરસેવક કાંતિભાઈ ગોહિલ, કૈલાસબન મોરડિયા, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, તેમજ નારી ગામના આગેવાનોએ તા. રર-૭-ર૦૧૮ને રવિવારના રોજ નારી ગામ ગ્રામજનોના પ્રાણ પ્રશ્ન માટે ઘરણા કરીને મહાપાલિકાના શાસકોને રજુઆત કરેલ હતી. જેમાં કોંગ્રેસને સફળતા મળી અને તા. ૧૭-૧૦-૧૮ના રોજ મહાપાલિકા દ્વારા નારી ગામમાં અર્બન હેલ્થ સેન્ટરનું ખાતમુર્હુત થશે.

Previous articleવલભીપુર ખાતે નવરાત્રી નિમિત્તે બહુચરાજી તથા રાંદલ માતાજી મંદિરે નવચંડી હવન
Next articleદુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને તુરંત ઝડપી લેવા પાળીયાદના લોકોની રજુઆત