ચંદ્રાલામાં આઠમે મહાઆરતી માટે ૪.૫૧ લાખનો ઉછાળો

768

ચંદ્રાલા ગામે આઠમના નોરતામાં આખા મહાકાળી માતાજીના મંદિરને ફૂલ તેમજ દિવા દ્વારા સુશોભન કરવામાં આવ્યું તેમજ આઠમની મહાઆરતી રૂપિયા ૪.૫૧ લાખનો ઉછાળો બોલાયો હતો. જેમાં ટીચર્સ એસોસિએશન, ચંદ્રાલા મિત્ર યુવક મંડળ, રબારી મિત્ર યુવક મંડળ ઉછાળામાં ભાગ લીધો. જેમાં વધારે ઉછાળો બોલાવીને અશોકભાઈ મનહરભાઈએ મહાઆરતી નો લાભ લીધો હતો.

 

Previous articleપાકિસ્તાની કેપ્ટન સરફરાજને હેલમેટ પર વાગ્યો બોલ
Next articleગાંધીનગર જિલ્લાના રખિયાલથી એકતા રથયાત્રાનો પ્રારંભ