વલ્લભીપુરના રાજવીનું દુઃખદ નિધન

816

વર્તમાન સમયે ભાવનગર જિલ્લાનો વલ્લભીપુર તાલુકો પરંતુ એક સમયે ‘વળા સ્ટેટ’ વળા બંદર તરીકે પ્રસિધ્ધ વલ્લભીપુરના રાજવી મહારાજા પ્રવિણસિંહજી ગોહિલનું ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. પ્રવિણસિંહ વૃધ્ધાવસ્થાને લઈને છેલ્લા થોડા સમયથી બિમાર હોય અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. તેઓ કોંગ્રેસ પક્ષમાં સક્રિય રહ્યાં હતા અને બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સદ્દગતની અંતિમયાત્રા આજે સવારે રાજ પરિવારની પરંપરા મુજબ યોજાશે.

Previous articleલોકસભા ચૂંટણી-૨૦૧૯માં તમામ બેઠકો પર નેક્સ્ટ જનરેશન M-3 EVMનો ઉપયોગ કરાશે
Next articleમહુવા તા.પ્રા. શિક્ષક સંઘની બેઠક યોજાઈ