પોલીસ પરિવાર દ્વારા શહિદ દિનની ઉજવણી

1561

ભાવનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ભૂતકાળમાં પોતાની ફરજ દરમ્યાન પ્રાણનું બલીદાન આપી સમાજનું રક્ષણ કાજે શહિદ થયેલ જવાનોની યાદમાં દર વર્ષ પોલીસ શહિદ દિન તરીકે મનાવવામાં આવે છે. જે અન્વયે આજરોજ ભાવનગર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા શહિદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવી તેઓની શહાદતને યાદ કરી હતી.

Previous articleતલગાજરડાની આ કથા મારા માટે સ્વપ્ન સમાન છે : પૂજ્ય બાપુ
Next articleલૂંટના ઈરાદે વૃધ્ધ દંપતીની હત્યાના ગુનામાં ચાર ઝડપાયા