દ્વિતીય ચરણના લોકાર્પણની તડામાર તૈયારી

930

તા. ર૭ ઓકટોબરના રોજ મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઘોઘા-દહેજ રોપેકસ સેવાના બીજા તબકકાનું લોકાર્પણ યોજાનાર છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર જીએમબી સહિતના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

Previous articleલાઠીદડ, સોસીયા, સરદારનગર ખાતે બ્લડ બેંક દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
Next articleઅધેવાડામાં તલાટી મંત્રીઓએ સફાઈ અભિયાન યોજી નવતર વિરોધ દર્શાવ્યો