ઘોઘાની સંરક્ષણ દિવાલ ક્યારે બનશે

713

ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસનું ઉદ્‌ઘાટન કરવા આવતીકાલે મુખ્યમંત્રી રૂપાણી આવી રહ્યા છે ત્યારે ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ઘોઘા ગામની દરિયાઈ સંરક્ષણ દિવાલનો વર્ષો જુનો પ્રશ્ન છે તે અંગે ઘઠતુ કરવા માંગણી કરાઈ છે. અને મોટી દુર્ઘટના થાય તે પૂર્વે દરિયાઈ સંરક્ષણ દિવાલ બને તે જરૂરી હોવાનું પણ કહેલ.

Previous articleબુધેલના પૂર્વ સરપંચ વિરૂધ્ધ પગલા લેવા માંગ
Next articleઘોઘા-દહેજ રોપેકસ સેવા ચરણ-૨નું મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે આજે લોકાર્પણ