રાજપથ ક્લબ ખાતે આયોજિત રાષ્ટ્રિય હાસ્ય કવિ સંમેલનમાં ઓ.પી. કોહલીની ઉપસ્થિતિ

992

રાજપથ ક્લબ ખાતે આયોજિત ૧૧માં રાષ્ટ્રિય હાસ્ય કવિ સંમેલનને રાજયપાલ ઓ.પી. કોહલીએ દિપ પ્રાગટય કરી ખુલ્લું મુક્યું હતું. આ પ્રસંગે દેશના વિવિધ રાજયોમાંથી ઉપસ્થિત થયેલાં હાસ્ય કવિઓએ મંચ પરથી રજૂ કરેલી છંદ અને તાલબદ્ધ હાસ્ય અને વ્યંગની કવિતાઓને રાજયપાલે માણી હતી. આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, એ.એમ.સી.ના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ તેમજ શહેરના અગર્ણીઓ અને રસિકજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગાંધીનગર ખાતે શિબિરને ઇશ્વરભાઇ પરમારના હસ્તે ખુલ્લી મુકાઇ
Next article૩૧મીએ જાહેર રજા છતાં શાળાઓ ૧ કલાક ચાલુ રહેશે