સર.ટી. હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ

1048

ભાવનગર શહેર ખોજા જમાત દ્વારા કરબલાના અમર શહિદ હઝરત ઈમામ હુસૈનના ચાલીસમાં નિમિત્તે સર.ટી. હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ તથા સુકા તાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોજા સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Previous articleશહિદ સેના જવાનોના પરિવારોનું સન્માન કાર્યક્રમ યોજાયો
Next articleઘોઘાના ખલાસીના આકસ્મીક મૃત્યુ સંદર્ભે મુખ્યમંત્રીને રજુઆત