રેલ્વે સતર્કતા સપ્તાહનો પ્રારંભ

1157

ભાવનગર રેલ મંડળમાં રેલ કર્મચારીોમાં ઈમાનદારી અને પારદર્શીતા અંગે જાગૃરતતા લાવવા માટે ર૯ ઓકટોબરથી ૩, નવેમ્બર સુધી સતર્કતા જાગરૂતતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. આ સપ્તાહનો પ્રારંભ ભાવનગર મંડલ ખાતે સતર્કતા વિભાગ દ્વારા આજે રેલ્વેના અધિકારીઓ અને કર્મચારીઓને ભ્રષ્ટાચાર મુકત ભારત બનાવવાના ડીઆરએમ રૂપા શ્રીનિવાસન દ્વારા શપથ પિવરાવાયા હતાં. જેમાં એ.ડીઆરએમ રાકેશ રાજપુરોહિત, મંડલ વાણીજય પ્રબંધક માશુક અહેમદ, મંજુસિંહ, હર્ષદ વાણીયા, અશોક એ. બીંબર, વિહાર ઠાકર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleલૂંટના ઈરાદે માર મારવાના ગુનામાં ૭ ગુનેગારને પાંચ વર્ષની સખત કેદ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે