પ્રતિભાસિંહ વધેલે પ્યારેલાલ વડાલીને સમર્પિત સોંગ કર્યું લોંચ!

1399

બોલીવુડના ઘણા સોંગ એવા છે જે માત્ર મનોરંજન માટે બન્યા છે પરંતુ અમુક સોંગ લોકોના દિલો દિમાગમાં ઉતરી જાય તેવા બને છે ખાસ કરીને સૂફી સોંગ જલ્દી લોકોના દિમાગમાં ઉતરે છે ત્યારે હાલમાં મધુર અવાજ સાથે સોંગ સામે આવ્યું છે જે પ્રતિભા સિંહ વધેલના કંઠે ગવાયું છે જેમનું નામ ’તું માને યા ના માને દિલદારા’અને આ સોંગ ને લોકો તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. પ્રતિભા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે “એક વાર જ્યારે મેં વડાલી બ્રધર્સની સામે ’તું માને યા ના માને’ સોન્ગ કર્યું અને તેઓ મારી પાસે આવ્યા અને મને કહ્યું કે મારી આવાઝ વાસ્તવમાં ગીતને અનુકૂળ છે અને મને તેમના દ્વારા ઘણો પ્રેમ અને સમર્થન આપ્યો હતો હાલમાં પ્યારેલાલના દુઃખદ નિધન સાથે વડાલી બ્રધર્સમાંથી એક આ ગીતને ફરી બનાવવાનો વિચાર સ્વાભાવિક રૂપથી આવ્યું હતું અને તેમના આશીર્વાદથી ફરી બનાવ્યું અને આ ગીત તેમને સમર્પિત છે”

Previous articleઐશ્વર્યા રાયના જન્મ દિવસે ચાહકોએ આપેલી શુભેચ્છા
Next article’મણીકર્ણિકા’ મારા માટે ડ્રીમ ડેબ્યુ બની રહીઃ અંકિતા લોખંડે