તૈલચિત્રને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અપાઈ

763

પંડિત જવાહરલાલ નહેરુની તા. ૧૪મી નવેમ્બર-૨૦૧૮ના રોજ ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે આવેલા પોડિયમમાં તેમના તૈલચિત્રને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ભાવસભર પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

ધારાસભ્યો સર્વે પુંજાભાઇ વંશ, લલિતભાઇ કગથરા અને  દેવાભાઇ માલમે પણ પંડિત નહેરૂજીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે વિધાન સભાના સચિવ ડી.એમ. પટેલ સહિત વિધાનસભાના અધિકારી ઓ અને કર્મચારીઓએ પંડિત નહેરૂને પુષ્પાંજલિ અર્પી હતી.

Previous articleઅમદાવાદમાં પણ પ્રદુષણનો ઈન્ડેકસ ભયજનકઃ૩૦૦ને પાર
Next articleવિધાનસભાનું ટૂંકુ સત્ર મળશે બજેટ નહિ લેખાનુદાનઃનીતિન પટેલ