વિદ્યાર્થીનીઓ માટે સોફટવેરનો વર્કશોપ યોજાયો

705

ભાવનગર યુનિવર્સિટી માટે કોમ્પયુટર સોફટવેરની જાણકારી માટે દેવરાજનગર ખાતે બીસીએની વિદ્યાર્થીનીઓ માટે ક?મ્પયુટર સોફટવેરની જાણકારી માટે મનીન્દર વાધવાનો વર્કશોપ યોજવામાં આવ્ય્‌. જેમાં, કોમ્પ્યુટર એપ્લીકેશન સોફટવેર કઈ રીતેબ નાવવો અને આજના સમયમાં કોમ્પયુટરની જરૂરીયાત વિષય ઉપર વર્કશોપ યોજાયો હતો. જેમાં, વર્તમાન સમયમાં ક?મ્પયુટરમાં પ્રોજેકટ કઈ રીતે બને છે, આજના ટેકનિકલ યુગમાં કોમ્પયુટરના અભ્યાસમાં પ્રોજકેટનું મહત્વ અને તેની જરૂરિયાત વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleદામનગર નંદીશાળાની મુલાકાતે પરિવાર સાથે ડાયમંડ કીંગ પ્રકાશભાઈ
Next articleગરીબ પરિવારોને મીઠાઈના વિતરણ સાથે હીરાભાઈનો જન્મદિન ઉજવાયો