સોલૈયા ગામે સ્વામિનારાયણ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

700

માણસા તાલુકાના સલાયા ગામે નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભાગવત કથા પારાયણ વક્તા માણસા મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી દેવ સ્વરૂપદાસજી ના કંઠેથી પાંચ દિવસના શ્રવણ બાદ પૂર્ણાહુતિ થઈ હતી અને સાથે સાથે મહાવિષ્ણુયાગ, નગરયાત્રા, કળશ પ્રતિષ્ઠા, ધજા સ્થાપના, ધર્મકુળ પૂજન, સંત પૂજન તેમજ દાતાઓનું સન્માન વિગેરે કાર્યક્રમો પણ યોજાયા હતા.

Previous articleકલોલ ખેતીવાડી બજાર સમિતિમાં વેકેશન બાદ ખરીદ-વેચાણની શરૂઆત
Next articleઆંગણવાડીના ૧૪ લાખ બાળકોને હવે ગણવેશ અપાશે