રોડ રસ્તા પ્રશ્ને પારૂલબેન ત્રિવેદી સમક્ષ રજુઆત

609

ભાવનગર વિદ્યાનગર ગાંધી સોસાયટી પાસેના રસ્તો તાત્કાલીક બનાવવા આ વિસ્તારના નગરસેવીકા પારૂલબેન ત્રિવેદી સમક્ષ આ વિસ્તારના લોકોએ રજુઆત કરી હતી. કોંગી નેતા જયદિપસિંહ ગોહિલે પણ આ રસ્તો તાકિદ થવા તંત્રને વાત કરી હતી. લતાના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રસ્તા આડે કેટલાંક દબાણોની પણ રજુઆત થવા પામેલ. મોટી સંખ્યામાં આવેલ પારૂલબેન ત્રિવેદી સમક્ષ મહિલાઓ દ્વારા પણ વિગતે રજુઆતો કરાય હતી.

Previous articleસિહોરમાં પાણીની લાઈન માટે ખોદેલા ખાડા યથાવત, રસ્તા પર પાણીનો વેડફાટ
Next articleઘોઘામાં ભંગણશાપીરના ઉર્ષ મુબારકની ઉજવણી