પાલિતાણા ખાતે કોંગ્રેસ દ્વારા પશુપાલકોના વિવિધ પ્રશ્ને ધરણા

670

ગુજરાત મા બે દાયકા ઉપર ભાજપની સરકાર છે અને ત્યારથી ખેડુતો સાથે પશુ પાલકોની માઠી બેઠી છે સમયંતારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખેડૂતો, પશુપાલકોની વહારે આવી લડત આપી છે જેમા હાલ પણ ખેડૂતોને અને પશુપાલકો મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં ધરણા યોજી રહી છે તેના ભાગ રૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચના અનુસાર પાલીતાણા  શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ  દ્વારા  આજ રોજ પાલીતાણા ભૈરવનાથ ચોક  ખાતે  ભાવનગર જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન બી.જે સોસા પાલીતાણા તાલુકા પ્રમુખ પ્રેમજીભાઈ ભીલ, શહેર પ્રમુખ કરણશંગભાઈ મોરી, તાલુકા પંચાયતના ચૂટાયેલા સભ્યો, નગરપાલિકાના ચૂટાયેલા સભ્યો, શહેર આગ્રણી અબ્બાસ વોરા શહેર કોગ્રેસ આગ્રણી ભૌદિપભાઈ પંચોલી યૂથ કોગ્રેસના પ્રમુખ જીતેન્દ્રસિંહ બી ગોહિલ શબ્બીર પઠાણ મૂસ્તૂફા દૂધવાળા અશોકભાઈ ચૂડાસમા સહીતના કોગ્રેસના હોદ્દેદારો કાયકરો મોટી સંખ્યામાં  ધરણા કાર્યક્રમ જોડાયા  હતાં.

Previous articleપ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપીને SOG પડક્યો
Next articleપ્રથમ પગાર નિદોર્ષાનંદ હોસ્પિ.ને અપર્ણ