નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા વક્તૃત્વ સ્પર્ધા

682

નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુંભારવાડામાં નહેરૂ યુવા કેન્દ્રના સહયોગથી એક ભારત શ્રેષ્ઠ ભારતના વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજેતાઓને નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા પ્રથમ ક્રમાંકને રૂા.પ૦૦૦, દ્વિતિય ક્રમાંકને રૂા.ર૦૦૦ અને તૃતિય ક્રમાંકને રૂા.૧૦૦૦ના ચેકની ઘોષણા કરવામાં આવી હતી અને અન્ય ચોથા અને પાંચ ક્રમાંકને સંસ્થા દ્વારા પ્રોત્સાહિત ભેટ અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

Previous articleમંદિર નિર્માણ મુદ્દે મોદીને ઉદ્ધવ ઠાકરેએ અંતે અલ્ટીમેટમ આપ્યું
Next articleએમ. કોમ સેમ.-૪માં કૃતિક ઠાકરને પાંચમો રેન્ક