વડાપ્રધાનના મનકીબાત કાર્યક્રમમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યાં

846

રાયસણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનકી બાત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપા ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા ભાનુભાઈ દલસાણીયા તેમજ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ઉપસ્થિત રહી બધા સાથે કાર્યક્રમ સાંભળ્યો હતો. આ પ્રસંગે તાલુકા પ્રમુખ શોભનાબેન વાઘેલા, આઈ. બી. વાઘેલા તથા ભાજપના કર્મીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleગાંધીનગરમાં બંધારણની પોથીયાત્રા- આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી
Next articleગાંધીનગર મેયર મામલે ઉઘડતી કોર્ટે આજે નિર્ણય આવવાની શકયતા