માણસાના ગાયત્રી મંદિરમાં તેરમો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

775

માણસા શહેરના ગાંધીનગર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠની પ્રતિષ્ઠા મહોત્સવને ૧૨ વર્ષ પૂર્ણ થતા તેરમો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ધામધૂમથી યોજવામાં આવ્યો હતો જેમાં શાંતિકુંજ હરિદ્વાર ખાતે ચાલતી વિશ્વવિદ્યાલયના કુલપતી ડૉક્ટર ચિન્મય પંડ્‌યા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે સંસ્થા દ્વારા ચાલતી સુંદર કામગીરીને બિરદાવી આજ સંસ્થા દ્વારા ચાલતા શિક્ષણ સંકુલની પણ મુલાકાત લઈ શાળા સંચાલન અંગે સૂચનો પણ કર્યા હતા.

Previous articleચિલોડા સર્કલ પરનો ટ્રાફિક વાહન ચાલકો માટે શિરદર્દ
Next articleકાશ્મિરના યુવકો દ્વારા દેવ દિવાળીની ઉજવણી