ઈન્દીરાનગરમાં ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હુત

1234

ચિત્રા-ફુલસર-નારી વોર્ડ માં આખલોલ ઇન્દિરા નગર પુજા રિવાઈન્ડિંગ વાળા ખાંચામાં ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હુત વિસ્તારના  કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલની સભ્ય ગ્રાંટમાંથી કરવામાં આવ્યું હતું, આ ખાતમુર્હુતમાં કોર્પોરેટરકાંતિભાઈ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી રામભાઈ મોરી, અશ્વિનભાઈ પરમાર, મોહંમદ ઇલીયાસ મલેક, જોરુભાઈ ઘંટી વાળા અને રાજુભાઈ મિસ્ત્રી અને આ વિસ્તારના રાહીશોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

Previous articleભાવ. રેડક્રોસની ટીમે જુનાગઢ પરીક્રમામાં મેડીકલ કેમ્પ કર્યો
Next articlePQAS ટીમે ખોપાળા પ્રા.આ. કેન્દ્રની મુલાકાત કરી