પ્રમુખ સ્વામી તસવીર સ્મરણ

1289

રાજકોટ ખાતે પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ ભક્તિભાવ અને ઉતસાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે અહિ ૧૯૯૦ના વર્ષમાં સાળંગપુર ધામ ખાતે બાપના ૭૦માં જન્મ દિવસની ભવ્ય ઉજવણી થઈ હતી અને અહિં યજ્ઞોપવિત પછી બાળ દિજ્ઞાર્થીઓ સાથે પ્રમુખ સ્વામીજી સહજ રીતે વાતચિત કરી રહેલ તે તસવીર મુકેશ પંડિત (ઈશ્વરિયા) દ્વારા લેવાયેલ જે તસવીર સ્મરણ અહી દ્રશ્યમાન છે.

Previous articleરાજુલાના ચાંચ ગામે વહેલી સવારે દિપડાનું બચ્ચુ ઘરમાં ધુસી ગયું
Next articleજૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના સ્નેહમિલન સમારોહનું આયોજન