સીઆઈએસએફ દ્વારા સ્વચ્છતા અભિયાન

1121

સરકાર દ્વારા કરાઈ રહેલી સ્વચ્છ ભારત અભિયાનની ઉજવણી નિમિત્તે સીઆરએસએફ દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે સ્વચ્છ ભારત પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે એરપોર્ટ કમ્પાઉન્ડ, એરપોર્ટ કોલોની, સીઆઈએસએફ કેમ્પમાં સફાઈ કરવા ઉપરાંત જન જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીઆઈએસએફ સ્ટાફ જોડાયો હતો.

Previous articleજૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના સ્નેહમિલન સમારોહનું આયોજન
Next articleમહેસાણા કોર્ટની સજાના ફરાર આરોપીને એસઓજીએ ઝડપી લીધો