તીબેટીયન સમુદાય દ્વારા વિનામુલ્યે સ્વેટર તથા રક્તદાન કેમ્પ યોજાયો

843

ભાવનગરના જવાહર મેદાન ખાતે આવેલ તીબેટીયન સમુદાય દ્વારા ૧૦ ડિસેમ્બરના દિવસે દલાઈ લામાજીને નોબેલ પ્રાઈઝ નવાજવા બદલ ભારત સરકારને આભાર વ્યકત કર્યો હતો. તીબેટીયન સમુદાય દ્વારા અનાથ તથા લેપ્રોસી રોગના દર્દીઓ માટે વિનામુલ્યે ગરમ સ્વેટરનું વિતરણ તથા તીબેટીયન રેફયુજી વુલન માર્કેટના સદસ્યો દ્વારા બ્લડ બેંકના સહયોગથી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં તીબેટીયન સમુદાય અને ભાવનગરના મેયર હસ્તે ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleએમએમસી દ્વારા એનએસએસ વાર્ષિક શિબિરનો પ્રારંભ કરાયો
Next articleપ્રોહીબીશનના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી એસઓજી