વસુંધરાએ આપ્યું રાજ્યપાલને રાજીનામું, કોંગ્રેસને આપ્યા જીતના અભિનંદન

831

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરા રાજેએ તેનું રાજીનામું રાજ્યપાલને સોપી દીધું છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણમાં થયેલી બીજેપી હાર બાદ તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે.  કોંગ્રેસને જીતના અભિનંદન આપતા વસુધરા રાજેએ કહ્યું કે ૫ વર્ષમાં બીજેપીએ સારા કામો કર્યા છે. વસુંધરાએ કહ્યું કે અમે રાજ્યની જનતાનો આવાજ ગૃહમાં ઉઠાવીશું. હુ સમસ્ત પાર્ટીના કાર્યકર્તાઓ, પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિતશાહને ધન્યવાદ કહેવા માંગું છું. જ્યારે પત્રકારોએ તેમની હારનું કારણ વિશે પૂછ્યું ત્યારે તેમણે તે સવાલનું ટાળી દીધો હતો.

Previous articleમોદીએ જનતાનો વિશ્વાસઘાત કર્યો તેનું આ પરિણામ છે : રાહુલ
Next articleઅંતે મોદીએ કોંગ્રેસને ત્રણ રાજ્યોની જીત માટે ટિ્‌વટ કરી અભિનદન પાઠવ્યા