ચિત્રા, ગુરૂકુળમાં આત્મવિશ્વાસ સેમિનાર

526

માર્ચની પરિક્ષાને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ વધે એવા હેતુ દ્વારા ડો. અજયસિંહ જાડેજાનો આત્મ વિશ્વાસ સેમિનાર યોજાયો, પરિક્ષાનો ભય, પરિક્ષાની તૈયારી, લક્ષ્ય પ્રાપ્તી, ગુસ્સો, ખોટી અદાતો, મોબાઈલથી મુક્તિ ખાવાપીવાની કાળજી વિગેરે સેમિનારમાં પ્રેકટીકલ કરીને પણ સમજાવાયું. ધોરણ-૧રના વિદ્યાર્થીનીઓને સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી.

Previous articleવિજ્ઞાનને આવકારી અંધશ્રદ્ધા ભગાવો – એડી. ડી.જી.પી. ડૉ. મલ્લ
Next articleજરૂરિયાતમંદોને ગરમ કપડાનું વિતરણ