શ્રી બાવનવાંટા રાજપુત સમાજનું સ્નેહમિલન યોજાયું

654

ગાંધીનગર સેકટર – ૧૭ માં આવેલા ટાઉનહોલ ખાતે શ્રી બાવનવાંટા રાજપૂત સમાજના અમદાવાદ અને ગાંધીનગર એકમનું બીજું સ્નેહમિલન રજી ડીસેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું.

આ સ્નેહમિલનમાં આનંદમુર્તિજી મહારાજના માર્ગદર્શન હેઠળ સમાજને માર્ગદર્શન તેમજ તેમના હસ્તે સમાજની પરિવાર પરિચય પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતુ.

Previous articleગાંધીનગરમાં ચાર દિવસીય ખાદ્ય-ખોરાક પ્રદર્શન સીએમએ ખુલ્લુ મુકયુ
Next articleઅકસ્માતમાં ફેટલના કેસમાં લાઇસન્સ જમા કરાવવું પડશે