ઓલ ઇન્ડિયા કેન્સર કેર પ્રોગ્રામમાં જાગૃતિ લાવવા મંથન

696

સોળમો ઓલ ઇન્ડિયા કેન્સર કેર પ્રોગ્રામ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટર નેશનલ સેંટર બેંગાલુરુ ખાતે ૭થી૯ ડિસેમ્બરે યોજવામાં આવ્યો.

જેમાં ગાંધીનગરના નશા મુક્તિ અભિયાન પ્રણેતા તેમજ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમ યોજનાર ગુલાબચંદ પટેલને નિમંત્રણ મળતા ઉપસ્થિત રહ્યા હતા અને કેન્સર અવેરનેસ અંગે પોતાના વિચારો અને કેટલાંક સૂચનો વ્યક્ત કર્યા હતા.

Previous articleઅમદાવાદમાં ર૧ થી ર૩ ફુડ ફેસ્ટીવલ : ૧ર૦૦ થી વધુ વ્યંજન
Next articleમાણસા પાલિકાના બે કર્મીઓને સ્વચ્છતા પ્રોજેક્ટ એવોર્ડ મળ્યા