ચિત્રકાર રમેશભાઈ ગોહિલનું સન્માન

566

શિશુવિહાર ખાતે તાજેતરમાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સ્ન્માન સમારોહ પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં યોજાયેલા જેમાં ભાવનગરના જાણીતા લોક ચિત્રકાર રમેશભાઈ ગોહિલનું પૂ. મોરારી બાપુના હસ્ત્‌ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના આગેવાનો, આમંત્રીતો તથા કલાકારો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleબગદાણા ખાતે જીરો બજેટ આધ્યાત્મિક ખેતી શિબિર
Next articleરાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરનો ૪૧મો જન્મદિન ઉજવાયો