નિવૃત્ત એરમાર્શલનો જન્મદિવસ ઉજવાયો

658

લાઠીનું ગૌરવ દેશનું સુરક્ષમાં એર માર્શલ તરીખે સેવા આપી વતનમાં નિવૃત જીવન ગાળતા એર માર્સલ જનકકુમારસિંહના ૮૨માં જન્મદિવસ સામાજિક ધાર્મિક શેક્ષણિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઆએ શુભેચ્છા પાઠવેલ.  આજે સવારે તેમના નિવાસસ્થાને આરાધના ટ્રસ્ટ  દ્વારા શુભેચ્છા સહ તદુરસ્થ જીવનની શુભેચ્છા પાઠવેલ આ પ્રસંગે આરાધના ટ્રસ્ટના પ્રમુખ ઇતેશભાઈ મહેતા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિનુભઈ વિસનાગરા, ભરતભાઈ ડેર, અગ્રણી વેપારી હરેશભાઇ પઢીયાર કનુભાઈ ગજ્જર, મનુભાઇ ગોસાઈ વગેરે ઉપસ્થિત રહેલ.

Previous articleશ્રમિક પરિવારના બાળકોને ગરમ જરસીની ભેટ
Next articleજાફરાબાદ ખાતે સંદર્ભ સેવા કેમ્પ યોજાયો