શ્રમિક પરિવારના બાળકોને ગરમ જરસીની ભેટ

661

આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાં સૌરાષ્ટ્રને ગૌરવ અપાવનાર આઈપીએલના ચહિતા ક્રિકેટર જયદેવ દિપકભાઈ ઉનડકટ દ્વારા શિશુવિહાર ક્રિડાંગણના લતામાર્થીઓને સતત બીજા વર્ષે ગરમ જરસીની ભેટ મળી છે. શિશુવિહાર સાથેના સ્નેહભાવથી જયદેવભાઈ પરિવાર ભાવનગરના સેવાકીય પ્રવૃતિઓમાં સતત સહયોગ આપી પ્રેરણાદાયી રહ્યા છે.

Previous articleભાંકોદરની સ્વાઈ એનર્જીના પ્રોજેકટ મેનેજરનું અપહરણ : મોડીરાત્રીના આરોપીને ઝડપી લેવાયા
Next articleનિવૃત્ત એરમાર્શલનો જન્મદિવસ ઉજવાયો