ગુરૂગોવિંદસિંઘની શોભાયાત્રા નિકળી

909

ગુરૂ ગોવિંદસિંહજીની ૩પરમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે શહેરના રસાલાકેમ્પ નવાગુરૂ દ્વારા ખાતેથી મહ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે રબ્બર ફેકટરી, ઘોઘાસર્કલ, રૂપાણી, સિંધુનગર થઈ આતાભાઈ ચોક થઈ જવા ગુરૂ દ્વારા ખાતે પરત ફરી હતી. શોભાયાત્રામાં પજ પ્યારે સહિત ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.   તસવીર : મનિષ ડાભી

Previous articleપાલિતાણામાં સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી સમાજનો સમુહ શાદી સમારોહ
Next articleમહુવા તાલુકાના બિલડી ગામે યુવાન પર સિંહણનો હુમલો