શિશુવિહારમાં પુસ્તક મેળો યોજાયો

636

ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં ભવ્ય પુસ્તક મેળો ગાંધી ૧૫૦ વિવેકાનંદ ટ્રેનિંગ ઇન્સ્યુટુટના સહયોગથી  પચાસ ટકાના રાહત દરે વાલીઓ વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમી જનતા માટે ભવ્ય પુસ્તક મેળો યોજાયો મુકેશભાઈ પંડયા, પરેશભાઈ ત્રિવેદી, જરજીસકાજી, નીતિનભાઈ દવે, પ્રણવભાઈ બક્ષી સહિતએ  વિનય મંદિરના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

Previous articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleભીમડાદથી કાળુભાર સુધીની પાઈપ લાઈન નાખવાનું કામ પુર્ણ થવામાં