ગૌશાળાની ગાયોને નિરણ કર્યુ

635

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી આજરોજ ઘોઘા ગૌશાળામાં ૩પ૦ ગાયોને ર૦૦ મણ કડબ તથા ૧૦૦ કિલો કેળા નિરવામાં આવ્યા હતા અને સેવાકિય કામગીરી કરાઈ હતી. જેમાં ગ્રુપના સભ્યો જયેશભાઈ, નિસર્ગભાઈ, પ્રશાંતભાઈ, મિતેશભાઈ, બિજલ, ભાવિશા, રીંકુ, સ્વીટી, રાહીલ મહેતા સહિત જોડાયા હતા.

Previous articleબગદાણામાં ગુરૂવારે પૂ. બાપાની પુણ્યતિથી ઉજવાશે
Next articleરેલ્વે સ્ટેડીયમમાં સાયક્લોથોન