લોકવિદ્યાલય વાળુકડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ

884

વિનયવિહાર કેળવણી મંડળ સંચાલિત લોક વિદ્યાલય-વાળુકડ ખાતે નાનુભાઈ શિરોયાના માર્ગદર્શન સાથે યોજાયેલ વાલી સંમેલનમાં રાજેન્દ્ર ખીમાણી તથા નાનકભાઈ ભટ્ટની ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સંચાલનમાં ધર્મિષ્ઠાબેન રાણપુરા રહ્યાં હતા.

Previous articleસિહોર નગરપાલિકાની જમીનમાં ગેરકાયદેસર યોજાતા વાહન મેળા
Next articleલોન આપવાની લાલચે ગ્રામજનો પાસેથી લાખોની ઠગાઈ કરનારને સિહોર પોલીસે જામનગરથી પકડ્યો