હિન્દી વિષય ઉપર વ્યાખ્યાન યોજાયુ

767

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે બી.એની હિન્દી વિભાગની વિદ્યાર્થીનીઓ માટે વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતું. જેમા, ડો.પ્રેમચંદ કોરાલી આણંદ આર્ટસ કોલેજ આણંદ ‘હિન્દી કહાનીઓનો ઉદ્‌ભવ અને વિકાસ’ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં, હિન્દી ભાષામાં લખેલી પ્રખ્યાત વાર્તાઓની જાણકારી આપી તેનું વિશ્લેષણ કર્યુ હતું.

Previous articleમારામારીના ગુન્હામાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
Next articleદામનગર શહેરમાં બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રેલી યોજાય