તળાજામાં યોગ શિબિર યોજાઈ

536

તળાજા ખાતે કમલેશ ભાઈ ચૌહાણ દ્રારા ઈન્ડિયા એકેડેમી, ગોપનાથ રોડ, જનસેવા હોસ્પિટલ વાળા બિલ્ડીંગમાં તા. ૨૫-૦૧-૨૦૧૯ થી ૨૯-૦૧-૨૦૧૯  સવારે ૬.૦૦ થી ૭.૩૦ કલાક સુધી પતંજલી યોગ પીઠ નાં યોગ આચાર્ય  જીગ્નેશભાઇ દ્રારા નિઃશુલ્ક યોગ શિબિર યોજવામાં આવી હતી. જેમા સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતાં વિદ્યાર્થીઓને આગામી સમયમાં લેવાનાર ફિજીકલ ટેસ્ટ માટે ઉપયોગી એકાગ્રતા અને દંડ બેઠક સહીત દરેક પાસા અંગે ખાસ માર્ગ દર્શન આપવામા આવ્યુ હતુ.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી
Next articleજાફરાબાદ ખાતે કોળી સમાજ દ્વારા આઠમાં સમુહ લગ્નોત્સવનું આયોજન