વિદ્યાનગરમાંથી દબાણો હટાવાયા

1664

ભાવનગર શહેરના વિદ્યાનગર ગાંધીનગર કોલોની અને રોડના કામમાં નડતરરૂપ ગેરકાયદે દબાણો આજે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં કેટલાયે ઓટલા, ચોકડી, દિવાલો હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Previous articleસાયબર ક્રાઈમમાં હાલમાં દુનિયામાં ભારત બીજા નંબરે – સની વાઘેલા
Next articleબુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખોરંભાયો : જમીન સંપાદનમાં હજી ૭ મહિના લાગશે