તા. ૩૦ જાન્યુઆરીને બુધવારે ગાંધી નિર્વાણ દિવસ નિમિતતે તક્ષશીલા કોલેજ ખાતે નશાબંધી અને વ્યસન મુક્તિ પ્રચાર- પ્રસાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
જેમાં નશાબંધી અને આબકારી વિભાગના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટર જયસ્વાલ અને સંત શ્રેય એજયુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પનારા ઉપસ્થિત રહેલ. ઉપરોકત તક્ષશીલા ખાતે ગાંધી નિર્વાણ દિને વ્યસન મુક્તિ પ્ચાર કાર્યક્રમ યોજાયો
ાર્યક્રમમાં જયસ્વાલ દ્વારા વિદ્યાર્થીઓને પુજયમ હાત્મા ગાંધીજીના મારૂ જીવન એ જ મારો સંદેશએ વિષય પર વિસ્તૃત વકતવ્ય આપેલ તથા નશાખોરી અને વ્યસનો કેટલા નુકશાન કારક હોઈ શકે છે, તેનાથી કઈ રીતે દુર રહી શકાય છે અને અન્ય લોકોને કઈ રીતે તેનાથી દુર રાખી શકાય તે વિષય પર વિદ્યાર્થીઓને વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઉપસ્થિત મામ વિદ્યાર્થીઓને વ્યસીન મુક્તિના શપથ લેવડાવેલ.