જાફરાબાદ મામલતદારનો વિદાય સમારોહ

1043

જાફરાબાદના મામલતદાર એન.એમ. ચૌહાણની બદલી રાજુલા થવાથી તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જાફરાબાદ મામલતદાર એન.એમ. ચૌહાણનો રેવન્યુ પરિવાર તથા જાફરાબાદ અધિકારીઓ તથા એમડીએમ સંચાલકો તથા વ્યાજબીભાવના દુકાનદારો દ્વારા વિદાયમાન અપાયું હતું.

Previous articleમહિલા PI ચાવડાની ધરપકડ : ૧ દિવસના રિમાન્ડ
Next articleકેન્દ્રીય બજેટ મતો મેળવવા માટે લોલીપોપ સમાન – કોંગ્રેસ