રેડ રિબિનનો કાર્યક્રમ યોજાયો

539

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જે.કે.સરવૈયા કોલેજમાં સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ, ભાવનગર દ્વારા રેડ રિબીન કલબમાં જોડાવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સમાજની અંદર એચઆઈવી અંગેની ગેરમાન્યતાઓ રહેલ છે. તેને દુર કરવા માટે ભીંત સુત્ર, શેરી નાટકોથી  સમાજમાં કઈ રીતે બદલાવ લાવી શકાય અને એચઆઈવી  અંગેની ગેર માન્યતાઓ જે સમાજમાં આવા દર્દીઓની સાથે ભેદભાવ ઉભા થાય છે. તે અટકાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

Previous articleપીપાવાવ કસ્ટમ ઈન્સ્પેકટરના કર્વાટરમાંથી દારૂ-બિયર ઝડપાયો
Next articleમારૂતિ યોગાશ્રમ શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો