સિહોરની સંસ્કૃતિક સ્કુલનો શૈક્ષણિક પ્રવાસ

958

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલનો તા. ૅ૦ર-૦ર-ર૦૧૯ને શનિવારે શિક્ષણના એક ભાગરૂપે બાલમંદીર તથા ધોરણ-૧ અને રના વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ કોળીયાક, પીલગાર્ડન, શિશુવિહાર, તખ્તેશ્વર, અક્ષરવાડી વગેરે જેવા સ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રવાસને વિદ્યાર્થીઓએ તેમજ વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારે હર્ષોલ્લાસ સાથે પ્રવાસને માણ્યો હતો.

Previous articleચોગઠ ગામે સોમનાથબાપુના ભંડારા નિમિત્તે સતંવાણી યોજાઈ
Next articleગારિયાધારના સુખનાથ પ્લોટમાં ગટરના કામ બાબતે રહીશોમાં રોષ