ચૌધરી કોલેજમાં અવેરનેસ ઓન ડિપ્રેશન, સ્યુસાઇડ પ્રિવેન્શન સેમિનાર

621

અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત જ્યોતિબેન મણીલાલ ચૌધરી કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન (બી.બી. એ. પ્રોગ્રામ) માં વિદ્યાર્થીની ઓએ અવેરનેસ ઓનો ડિપ્રેશન એન્ય સુસાઇડ પ્રીવેન્સ વિષય ઉપર સેમિનાર તાજેતરમાં યોજવામાં આવ્યો હતો.

ગાંધીનગર સિવીલ હોસ્પિટલના સાઇકેક્ટ્રીક ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયેલા સેમિનારમાં ભાગ લઇને વિદ્યાર્થીનીઓએ પ્રશ્નોત્તરી કરીને જરૂરી માહિતી મેળવી હતી. સેમિનારનું આયોજન કોલેજના ડાયરેક્ટર પ્રશાંત વાઘેલા અને અધ્યાપિકા કિંજલ ચૌધરીએ કર્યું હતું.

Previous articleઆસ્થા અને મોક્ષની ડૂબકી લગાવવા રૂપાણી કુંભ મેળામાં
Next articleખાત્રજમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો સ્ટીરોઇડની ગોળીઓનો જથ્થો જપ્ત