નંદકુંવરબા કોલેજમાં વર્કશોપ યોજાયો

455

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરના બી.બી.એ. વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે કોર્પોરેટ કંપનીમાં એજન્ડા કઈ રીતે બનાવવો ? તે વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. દેવેશભાઈ મહેતા જેઓ ૬૦ જેટલી પ્રતિષ્ઠિત કોર્પોરેટ કંપનીના ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત છે, તેમણે વિદ્યાર્થીનીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન કરેલ છે.

Previous articleજાફરાબાદ તપોવન ટેકરીએ રવિવારે નેત્ર નિદાન કેમ્પ
Next articleશિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવેનો ભાવનગરનો પ્રવાસ કાર્યક્રમ