ભાવેણાના કલાકારોનું ઉદયપુરમાં ચિત્ર પ્રદર્શન

868

ભાવનગરના જાણીતા ચિત્રકાર વિનિતા ચૌહાણ અને મયુરી મગેના ચિત્રોનું પ્રદર્શન ગુજરાત રાજય લલીતકલાની સહાયથી તાજેતરમાં ઉદયપુર ખાતે યોજાયું હતું જેમાં બન્ને કલાકારોએ દોરેલા ૪૦ જેટલા ચિત્રો પ્રદર્શતી કરવામાં આવ્યા હતાં. આ પ્રદર્શનને નિહાળવા જાણીતા કલાકારો તેમજ દેશ-વિદેશના કલા રસીકો, આગેવાનો વગેરે જોવા ઉમટી પડ્યા હતાં.

Previous articleજેમણે ગરીબી નથી જોઈ તેઓ ક્યારેય ગરીબોની પીડા નથી સમજી શકવાના : મંત્રી સ્મૃતિ ઈરાની
Next articleહાર્વર્ડમાં વિદ્યાર્થીઓને સંબોધશે જેન્તીલાલ ગડા