જિ.પં.માં સરકારી યોજનાની માહિતી શિબિર

659

સામાજીક ન્યાય સમિતિ ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા સરકારના  વિવિધ વિભાગો દ્વારા અનુ.જાતિ, જનજાતિના કલ્યાણની યોજનાઓ મલમાં છે. તેની લાભાર્થીઓને જાણકારી તથા માહિતી આપવા માટે જિ.પં. સભાગૃહ ખાતે જીલ્લા કક્ષાની શીબીર યોજવામાં આવી હતી. જેમાં જિ.પં. પ્રમુખ વકતુબેન  મકવાણા જિલ્લા વિકાસ અધિકારી બરનવાલ, સામાજીક ન્યાય સમિતિમાં ચેરમેન બી.જે.સોસા સહિત ઉપસ્થિત રહ્યા હતાં. અને માહિતી આપી હતી.

Previous articleઓમ ઈન્ટરનેશનલ સંકુલમાં યોજાયો ‘માતૃવંદના’ કાર્યક્રમ
Next articleકુંભારવાડામાં કપીરાજ દેખાયા