મામલતદાર ચૌહાણનો વિદાય તથા ચાવડાનો સત્કાર સમારંભ યોજાયો

588

જાફરાબાદ મામલતદાર ચૌહાણની બદલી રાજુલા થતા વિદાય સમારભં સાથે નવનિયુક્ત મામલતદાર કે.જી.ચાવડાનો સત્કાર સમારંભો યોજાયો. નવનિયુકત મામલતદાર કે.જી.ચાવડાને આવકાર્યા હતાં.

જાફરાબાદ મામલતદાર ચૌહાણની બદલી રાજુલા થતાં વિદાય સમારંભ તેમજ નવનિયુકત મામલતદાર કે.જી.ચાવડાનો સત્કાર સમારંભ યોજાયો અને હિરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળત ેમજ ભાજપ સરમણભાઈ બારૈયા સહિત આવકાર્યા અને કહેલ કે મામલતદારની પોસ્ટ તાલુકાના કલાસ ટુ અને એજકજીટીવ મેજીસ્ટ્રેટ એલે તાલુકાના રાજા જેવી ઉચ્ચ પોસ્ટ હોય જેનું તાલુકાની જનતા ખેડુતોના કામો મામલતદાર જ કરી શકે અને ખેડુતોને સાચો ન્યાત મળે તેવી આશા હોય છે માટે નવનિય્ક્ત મામલતદાર કે.જી.ચાવડા તેમજ રાજુલા મામલતદાર ચૌહાણને રાજુલા બદલી તથા ચૌહાણને રાજુલા ભાજપ પરિવાર જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ પટેલ માર્કેટયાર્ડ ચેરમેન, ભોળાભાઈ લાડુમોર  ભાજપ તાલુકા પ્રમુખ, વલકુભાઈ બોસ, તાલુકા પંચાયત પ્રમુખ સ્થાનેથી જીલુભાઈ બારૈયા, ઉપપ્રમુખ અરજણભાઈ વાઘ સહિત નવનિયુક્ત મામલતદાર ચૌહાણને આવકાર્યા હતાં.

Previous articleજમ્મુ-કાશ્મીરના ઈતિહાસનો સૌથી ઘાતક હુમલો ; CRPFના ૪૦ જવાન શહીદ
Next articleસગર્ભા માતાઓને પ્રોટીન પાવડરના ડબાનું વિતરણ