કાશ્મીરની આતંકી ઘટના અંગે સંવેદના વ્યકત કરતા શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ

585

ભાવનગર સ્થિત આંતરરાષ્ટ્રીય કથાકાર- માનસ મમજ્ઞ શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદજી ભટ્ટએ કાશ્મીરની આંતકી ઘટના અંગે સંવેદના વ્યકત કરી જણાવ્યું હતું કે આતંકવાદીઓ દ્વારા શહિદ થયેલા તમામ રાષ્ટ્રપુત્રોને હૃદયથી વંદના શાસ્ત્રીએ આતંકવાદીઓની આ  કાયરતાને આકરા શબ્દોમાં ટીકા કરી હતી.

Previous articleNMMS પરીક્ષામાં ભલગામડાની શાળાનો વિદ્યાર્થી જીલ્લા કક્ષાએ પ્રથમ
Next articleવિદ્યામંજરી સ્કૂલ સિહોર ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસ ઊજવાયો