આક્રોશ રેલી –  કેન્ડલ માર્ચ યોજાઈ

499

કાશમીરમાં આતંકી હુમલાના વિરોધમાં ઋષીવંશી સમાજ  સેવા સંઘ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે આક્રોશ રેલી કેન્ડલ માર્ચ  યોજાઈ હતી. રેલીમાં જોડાયેલા યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાનને પાઠ ભણાવવા સરકારને અનુરોધ કર્યો હતો. સંઘના પ્રમુખ હેમરાજભાઈ પાડલીયાએ ઉગ્ર શબ્દ્યોમાં આતંકી ઘટનાને વખોડી કાઢી છે.

Previous articleસિહોર ભાજપ દ્વારા શહીદોને શ્રધ્ધાંજલિ
Next articleદામનગર ગુરૂકુળ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ